બંધારણ 50 માર્ક્સ ક્વિઝ | Indian Constitution GK Practice Test 04
Topic Coverage: Covers નીચેના કથનો પર વિચાર, ભારતમાં અવિશ્વાસ પ્રસ્તાવના સંદર્ભમાં, જો રાજ્યસભા કોઈ ધન, નીચેના કથનોમાંથી કયું એક, નીચેના કથનો યોગ્ય પસંદ.
About this Quiz
Attempt બંધારણ 50 માર્ક્સ ક્વિઝ based on Indian Constitution GK. This quiz includes important constitutional questions for Gujarat Police, SSC, GPSC, Talati, and other competitive exams. Practice online and test your preparation.
Sample Questions
નીચેના કથનો પર વિચાર કરો. 1. રાષ્ટ્રપતિ મંત્રીઓમાં કાર્યની વહેંચણી માટે નિયમો બનાવશે. 2. ભારત સરકારની સમસ્ત કારોબારીની કામગીરી વડાપ્રધાનના નામે કરવામાં આવશે.
ભારતમાં અવિશ્વાસ પ્રસ્તાવના સંદર્ભમાં કથનો પર વિચાર કરો. 1. બંધારણમાં અવિશ્વાસ પ્રસ્તાવનો કોઈ ઉલ્લેખ નથી. 2. અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે.
જો રાજ્યસભા કોઈ ધન વિધેયકમાં મહત્વપૂર્ણ સુધારો કરે છે તો પછી શું થશે?
...and 47 more questions!
Unlock all questions