History Quiz
Topic Coverage: Covers સિંધુ ખીણની સભ્યતાનું કયું, ઋગ્વેદમાં કયા દેવતા માટે, જૈન ધર્મના કયા તીર્થંકરને, મૌર્યકાળમાં 'સીતા' (Sita) શબ્દનો, અશોકનો કયો શિલાલેખ સૌથી.
About this Quiz
ઇતિહાસ પોલીસ,ખાખી, કોન્સ્ટેબલ,હવાલદાર,લોકસેવા રક્ષક દળ,
Sample Questions
સિંધુ ખીણની સભ્યતાનું કયું સ્થળ 'ત્રણ ભાગમાં' (કિલ્લો, મધ્યનગર અને નીચલું નગર) વિભાજિત હતું?
ઋગ્વેદમાં કયા દેવતા માટે 'પુરંદર' (કિલ્લાઓ તોડનાર) શબ્દનો પ્રયોગ થયો છે?
જૈન ધર્મના કયા તીર્થંકરને 'પુરુષાદાનીય' તરીકે ઓળખવામાં આવે છે?
...and 22 more questions!
Unlock all questions